Talati Practice MCQ Part - 2 ‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ? ગ્રામલક્ષ્મી વેવિશાળ ખેમી અશ્રુધર ગ્રામલક્ષ્મી વેવિશાળ ખેમી અશ્રુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનિધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સિંદૂરનું રાસાયણિક નામ જણાવો. સિલ્વર આયોડાઈડ લેડ પેરોક્સાઈડ આપેલ પૈકી એક પણ નહીં ઝિંક ફોસ્ફાઈડ સિલ્વર આયોડાઈડ લેડ પેરોક્સાઈડ આપેલ પૈકી એક પણ નહીં ઝિંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ? ત્રિભુવનદાસ લુહાર દલપતરામ નવલરામ પંડ્યા ખબરદાર ત્રિભુવનદાસ લુહાર દલપતરામ નવલરામ પંડ્યા ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ? જ્યોતીન્દ્ર દવે કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP