Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

અશ્રુધર
ખેમી
વેવિશાળ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ગોવિંદે માંડી ગોઠડી
સંભવામિ યુગે યુગે
વિનોદની નજરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
વલ્લભાચાર્ય
સૂરદાસ
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ઝીંક ફોસ્ફાઈડ
રોલ્ડ ગોલ્ડ
ટેફલોન
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP