Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

અશ્રુધર
વેવિશાળ
ગ્રામલક્ષ્મી
ખેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

નવસારી
લુણેજ
ખેડા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
÷ અને ×, 10 અને 5 પરસ્પર બદલતા નીચેનામાંથી ક્યું સમીકરણ સાચું બને છે ?

(30 × 10) × 5 = 60
(10 ÷ 30) × 5 = 70
(30 ÷ 10) × 5 = 18
(30 ÷ 5) × 10 = 24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP