Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

ખેમી
ગ્રામલક્ષ્મી
અશ્રુધર
વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

6 લીટર
4 લીટર
5 લીટર
7 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

કૃતઘ્ન
ઉપકૃત
પરોપકારી
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

5 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP