Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી
આશાપૂર્ણાદેવી
જી. શંકર કુરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.
શાંતિ થવી.
ઉત્સાહમાં વધારો થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ?

જન ગણ મન
ઈન્કલાબ
સરફરોશી કી તમન્ના
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો.

સ્ + અચ્છ
સ્વ + અચ્છ
સુ + અચ્છ
સ્વ + ચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અલ્લાબેલી
અખોવન
બધા સાચા
આપઘાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP