Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે
આશાપૂર્ણાદેવી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાક્ + દાન
વા + આગ્દાન
વાગ + આદાન
વાગ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભરતનાટ્યમ કયા રાજ્યનું લોક નૃત્ય છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

જીલ્લા પંચાયતના પ્રમુખ
વિકાસ કમિશનર
તાલુકા પંચાયતના પ્રમુખ
જીલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

ઢાલગરવાડ
આસ્ટોડિયા
દરિયાપુર
માણેકચોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

પ્રેમાનંદ
નરસિંહરાવ દિવેટિયા
ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP