Talati Practice MCQ Part - 3 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? વિષ્ણુ ડે ઉમાશંકર જોશી આશાપૂર્ણાદેવી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે ઉમાશંકર જોશી આશાપૂર્ણાદેવી જી. શંકર કુરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જીવમાં જીવ આવવો' એટલે શું ? મરેલું સજીવન થવું આશ્ચર્યનો અનુભવ થવો. શાંતિ થવી. ઉત્સાહમાં વધારો થવો. મરેલું સજીવન થવું આશ્ચર્યનો અનુભવ થવો. શાંતિ થવી. ઉત્સાહમાં વધારો થવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ? જન ગણ મન ઈન્કલાબ સરફરોશી કી તમન્ના વંદે માતરમ્ જન ગણ મન ઈન્કલાબ સરફરોશી કી તમન્ના વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “આદ્ર” શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. આતુર આંસુ શુષ્ક દયા આતુર આંસુ શુષ્ક દયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ? અલ્લાબેલી અખોવન બધા સાચા આપઘાત અલ્લાબેલી અખોવન બધા સાચા આપઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP