Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી?

તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.840
રૂા.920
રૂા.720
રૂા.800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

ખબરદાર
ભાલણ
મધુરાય
પ્રીતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP