Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

વીરસેન
વિષ્ણુસેન
મહાસને
હરિસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ?

ભરતનાટ્યમ
કથકલી
કૂચિપુડી
મણીપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP