Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

મહાસને
વીરસેન
હરિસેન
વિષ્ણુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ક્લોરોફિલ
ત્રણેય
પાણી
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

કચ્છ
પાટણ
ભાવનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : U-U UU- U-UUU-U-- U

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP