Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ?

નખશિખ - બહુવીહી
ત્રિકાળ - ઉપપદ
ટાઈમ ટેબલ - દ્વંદ્વ
પંકજ - તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

કેશુભાઈ પટેલ
આનંદી બહેન પટેલ
છબીલદાસ મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

હૈદરાબાદ
અલાહાબાદ
આપેલ પૈકી એક પણ નહીં
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી તે જણાવો.

યોજક
ધુરંધર
હળધર
ત્રણેય સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP