Talati Practice MCQ Part - 2
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?

જમેલી
મહામાયા
યશોદા
ત્રિશાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

કૃતઘ્ન
ઉપકૃત
પરોપકારી
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ચુનીરામ ભગત
જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP