Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું અંગ ભારતીય શાસન વ્યવસ્થામાં ન આવે ?

કારોબારી
રાષ્ટ્રપતિ
ન્યાયતંત્ર
ધારાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-1
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ?

બિંદુસાર
સ્થૂલભદ્ર
દેવારાધી
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
50%
20%
40%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP