Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

રેવાશંકર
સિંહાસન
અધમૂઓ
ભજન મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

ભૂલ
નહી
જવાબ
તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
અનન્વય
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP