Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

મૂળરાજ
કર્ણદેવ
સિધ્ધરાજ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP