ભારતનું બંધારણ (Constitution Of India)
વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યો
કેન્દ્રશાસિત પ્રદેશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
સંસદીય સચિવ
રાજ્ય સભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

13 જાન્યુઆરી, 1956
17 નવેમ્બર, 1956
26 જાન્યુઆરી, 1957
17 ઓગષ્ટ, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

આપેલ માંથી કોઈ પણ નહીં
કે.એમ. મુનસી
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP