Talati Practice MCQ Part - 3 ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ? વાંઢ આલય નેહ ગઢ વાંઢ આલય નેહ ગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વર્ગમાં કેટલા પ્રકારના એલાઈમેન્ટ છે ? 3 6 4 5 3 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? સુરત નર્મદા ભરૂચ તાપી સુરત નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ.24માં વર્ચતા તેની મૂળકિંમતના 20% જેટલો નફો થાય છે. તો તેની મૂળકિંમત કેટલી હશે ? 22 26 20 24 22 26 20 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP