Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

અડધું કામ થયા પછી પસ્તાવું
મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય
શિકાર કર્યા બાદ અસંતોષ થવો
ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
ચિનુ મોદી
રમેશ પારેખ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP