Talati Practice MCQ Part - 3
‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

લાભશંકર ઠાકર
રમેશ પારેખ
ચિનુ મોદી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચિલ્ડ્રન યુનિવર્સિટી કયાં આવેલી છે ?

ગાંધીનગર
અમદાવાદ
સુરત
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

કરાંચી
અલાહાબાદ
હૈદરાબાદ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

અસાઈત ઠાકર
અખો
નર્મદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP