Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

વડાપ્રધાન
કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મિલ મજુર આંદોલન
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

સ્વામી વિવેકાનંદ
નારાયણ ગુરુ
શ્રીમતી એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ?

મ્યાનમાર
અફઘાનિસ્તાન
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

મુલ્યપત્રિકા
મૂલ્યપત્રિકા
મૂલ્યપત્રીકા
મુલ્યપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP