Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1951
ઈ.સ. 1961
ઈ.સ. 1947
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–47
અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.
મરેલું સજીવન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
પાટણ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP