Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1947
ઈ.સ. 1956
ઈ.સ. 1961
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

નાનાલાલ
ગિરિધર
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

ગૌરીશંકર જોષી
રતિલાલ રૂપાવાળા
મણિશંકર ભટ્ટ
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

પુર્વરાગ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP