Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

શામળ શેઠ
પ્રેમાનંદ
નર્મદ
કે.ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

ઉત્સાહમાં વધારો થવો.
આશ્ચર્યનો અનુભવ થવો.
શાંતિ થવી.
મરેલું સજીવન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

જૂઠુ
વિસ્તૃત
સંક્ષિપ્ત
સંદિગ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

કૃષિ યોજના
બેન્ક
ઈન્સ્યોરન્સ
શેર બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
કાકા કાલેલકર
દલપતરામ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP