Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

નર્મદ
કે.ત્રિપાઠી
શામળ શેઠ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ - પુણે
મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ
દિલ્લી - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નવલકથા
કાવ્ય
નાટ્ય
ટૂંકી વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP