ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
એન. ગોપાલસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

પંચાયત પ્રધાન
રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
CEO-GSDMA
રાહત નિયામક
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP