ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
એન. ગોપાલસ્વામી
મહાત્મા ગાંધી
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –343
આર્ટિકલ –342
આર્ટિકલ –341
આર્ટિકલ –340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા.મુખ્યમંત્રીશ્રી
મા. કાયદામંત્રી
મા. મુખ્યન્યાયાધીશશ્રી
મા. ગવર્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

24 કલાકમાં
12 કલાકમાં
જરૂરી પૂછપરછ કર્યા પછી
તુરત જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

પંચાયત પ્રધાન
મુખ્ય પ્રધાન
રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP