ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ચોથા ત્રીજા છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજા છઠ્ઠા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 44 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP