ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન
આપેલ તમામ
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

એચ.ડી.દેવગૌડા
આઈ. કે. ગુજરાલ
ચંદ્રશેખર
ચરણસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના જજને
આપેલ તમામ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP