ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___? 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત લોક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત લોક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1990 1989 1988 1993 1990 1989 1988 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 127 141 124 126 127 141 124 126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? સર્વોચ્ચ અદાલત માનવસંસાધન મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત માનવસંસાધન મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP