ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? વૈધાનિક અધિકાર મૌલિક અધિકાર એક પણ નહીં નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર મૌલિક અધિકાર એક પણ નહીં નૈતિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 d-3, b-2, c-1, a-4 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 b-1, d-3, a-4, c-2 d-3, b-2, c-1, a-4 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 b-1, d-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? સંવિધાન સભામાં લોકસભા રાજ્યસભા રાજ્યોની વિધાનસભાઓ સંવિધાન સભામાં લોકસભા રાજ્યસભા રાજ્યોની વિધાનસભાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? લોકશાહી બિનસાંપ્રદાયિક સમાજવાદી આપેલ તમામ લોકશાહી બિનસાંપ્રદાયિક સમાજવાદી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP