Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
મુખ્ય ચૂંટણી કમિશ્નર
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

તાપી
ભરૂચ
નર્મદા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ખોટી જોડી જણાવો.

પુંજી – પુલ્લિંગ
વસાણું - નપુંસકલિંગ
ઓવારો – પુલ્લિંગ
કસ્તૂરી - સ્ત્રીલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

89
68
50
98

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP