Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

અભિમન્યુ આખ્યાન
નળાખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુધન્વાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ?

માનસી મહેતા
સવિતા મહેતા
મંજુ મહેતા
કિરણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP