Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

કુંવરબાઈનું મામેરું
નળાખ્યાન
સુધન્વાખ્યાન
અભિમન્યુ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

દેવપ્રયાગ
ઋષિકેશ
રૂદ્રપ્રયાગ
કર્ણપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

મહી
સાબરમતી
તાપી
બનાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ?

37 કિલો
25 કિલો
28 કિલો
35 કિલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

મધ્યમપદલોપી
તત્પુરુષ
બહુવ્રીહી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રાજગોપાલાચારી
ડો. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP