Talati Practice MCQ Part - 3 “ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ? કુંવરબાઈનું મામેરું નળાખ્યાન સુધન્વાખ્યાન અભિમન્યુ આખ્યાન કુંવરબાઈનું મામેરું નળાખ્યાન સુધન્વાખ્યાન અભિમન્યુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? દેવપ્રયાગ ઋષિકેશ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ? મહી સાબરમતી તાપી બનાસ મહી સાબરમતી તાપી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ? 37 કિલો 25 કિલો 28 કિલો 35 કિલો 37 કિલો 25 કિલો 28 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમાસ ઓળખાવો – કપુત મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી ડો. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP