ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

જેવી સોબત તેવી અસર પડે
સાવ કંગાળ હોવું
સમય ઓછો અને કામ ઘણાં
સ્વાર્થમાં નજર હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો.

છેતરાવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉંધુ થવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP