Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ-343(4)
અનુચ્છેદ-343(1)
અનુચ્છેદ–343
અનુચ્છેદ–343(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ?

હાલોલ
કલોલ
જાંબુઘોડા
ધોધંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં અંતિમ 156મા ક્રમે કયો દેશ છે ?

સાઉથ સુદાન
નોર્થ સુદાન
કોંગો
બુરુંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેન્સર
ડાયાબીટીસ
અલ્સર
એઈડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP