Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 “નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો. નિઃ + રક્ષર નિઃ + કાર નિર + ક્ષર નિ: + અક્ષર નિઃ + રક્ષર નિઃ + કાર નિર + ક્ષર નિ: + અક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? કમળો થેલેસેમીયા ન્યૂમોનિયા મેલેરિયા કમળો થેલેસેમીયા ન્યૂમોનિયા મેલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ? ચંદ્રવદન મહેતા જયંતી દલાલ રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ચંદ્રવદન મહેતા જયંતી દલાલ રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? ઉમાશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 100 145 135 105 100 145 135 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP