Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

ચોપાઈ
મનહર
અનુષ્ટુપ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિઃ + રક્ષર
નિઃ + કાર
નિર + ક્ષર
નિ: + અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

કમળો
થેલેસેમીયા
ન્યૂમોનિયા
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

ચંદ્રવદન મહેતા
જયંતી દલાલ
રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ઉમાશંકર જોષી
સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

100
145
135
105

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP