Talati Practice MCQ Part - 4
‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
સુરેશ જોષી
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સૌજન્ય કોનું તખલ્લુસ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
પિતાંબર પટેલ
વર્ષા અડાલજા
મધુસુદન ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ?

બેટિગ અને બેસ્ટ
વોટસન અને ક્રિક
રેનેલીનક
વોટસન અને આર્શ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

અનુષ્ટુપ
તોટક
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP