ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? માહિતી કમિશ્નર એપેલેટ અધિકારી કલેકટર માહિતી અધિકારી માહિતી કમિશ્નર એપેલેટ અધિકારી કલેકટર માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ રમેશચંદ્ર દત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? વહીવટી તંત્ર ન્યાય તંત્ર સૈન્ય પંચાયત વહીવટી તંત્ર ન્યાય તંત્ર સૈન્ય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP