ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

એક પણ નહીં
કેવળપ્રયોગી
ઉભયાન્વયી
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

આંખોની સામે હોવું
મામાના ઘેર મોજ મસ્તી
ખૂબ જ નજીક હોવું
વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP