Talati Practice MCQ Part - 4
કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યું છે ?

રિપન
લિટન
કેનિંગ
કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ભીમદેવ
અશોક
કર્ણદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
ચં.ચી.મહેતા
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP