Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

અરવિંદ ઘોષ
મોતીલાલ નહેરુ
લાલા લજપતરાય
ચિત્તરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

નર્મદા
શેત્રુંજી
ભાદર
ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ?

આપેલ તમામ
વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય
આર્થિક ઉદ્દેશ્ય
ગ્રાફિક ઉદ્દેશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
ન્હાનાલાલ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

ગાંધીનગર
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP