ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૨૫ ૧૦૫ ૧૯૪ ૧૩ ૨૫ ૧૦૫ ૧૯૪ ૧૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ચૂંટાયેલા ધારાસભ્યો અગ્રણી નાગરિકો મંત્રીઓ વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ચૂંટાયેલા ધારાસભ્યો અગ્રણી નાગરિકો મંત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ત્રીજા ચોથા છઠ્ઠા પાંચમા ત્રીજા ચોથા છઠ્ઠા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 15 13 20 10 15 13 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો નું અન્વેષણ કયા વિષય ની યાદીમાં આવે છે? અન્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી અન્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 25 42 51-ક 44 25 42 51-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP