Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
સજીવારોપણ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

ધોળકા
શિયાણી
ચિતળ
સતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

સુશ્રુષા
શૂશ્રુષા
શુશ્રૂષા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP