Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
મહાકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

પ્રેઝન્ટેશન
સેશન
ભૌતિક
ડેટાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ - મિરા
દલપતરામ – મિરા
નરસિંહ – દયારામ
શામળ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP