Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

ગુણવંતરાય આચાર્ય
પ્રીતિસેન ગુપ્તા
નવલરામ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

આપેલ પૈકી કોઈ નહીં
શહબાજ શરીફ
ઈમરાન ખાન
શાહનવાજ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી સચ્ચિદાનંદ
જલારામ બાપા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP