Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

ડેટાલિક
પ્રેઝન્ટેશન
ભૌતિક
સેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
મકરંદ દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP