Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
નર્મદ
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
કેશવહર્ષદ ધ્રુવ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાલટોરા ગ્લેશીયર કયાં આવેલ છે ?

પીરમ ઉચ્ચપ્રદેશ
શિવાલીક
કારાકોરમ શ્રેણી
આલ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP