Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

232
234
233
231

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા – કર્મણિપ્રયોગ કરો.

પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે.
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય
પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP