Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ?

ચાવજ
કોયલી
અંકલેશ્વર
દાંતીવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
ચાણક્ય
ઉપગુપ્ત
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP