Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
વલ્લભભાઈ પટેલ
ચંદ્રકાન્ત મહેતા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?

165
135
178
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

અલ્લારખા
રોનુ મજમુદાર
ઝાકીર હુસૈન
ફૈયાઝ ખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP