Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેના વાક્યનો પ્રકાર જણાવો. “સમયસર જશો તો ટ્રેન મળશે." પર્યાયવાચક કારણવાચક શરતવાચક દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક કારણવાચક શરતવાચક દ્રષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો “ચંદ્ર”નો સમાનાર્થી નથી ? દિનકર સુધાકર સોમ હિમાંશુ દિનકર સુધાકર સોમ હિમાંશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 698 590 650 700 698 590 650 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ? રવિશંકર મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક જલારામ બાપા રવિશંકર મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક જલારામ બાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ? 20 % 16(2/3)% 50 % 25 % 20 % 16(2/3)% 50 % 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP