Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત મહેતા
વલ્લભભાઈ પટેલ
કલાપી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના વાક્યનો પ્રકાર જણાવો.
“સમયસર જશો તો ટ્રેન મળશે."

પર્યાયવાચક
કારણવાચક
શરતવાચક
દ્રષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

698
590
650
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

રવિશંકર મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
ઈન્દુલાલ યાજ્ઞિક
જલારામ બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ?

20 %
16(2/3)%
50 %
25 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP