Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી આપેલ બંને ભગવતસિંહજી આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી આપેલ બંને ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ? 890 980 1140 950 890 980 1140 950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અરવલ્લી જીલ્લાનું મુખ્યમથક જણાવો. જામનગર મોડાસા મોરબી રાજકોટ જામનગર મોડાસા મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચૂંટણીપંચ દ્વારા 26 જાન્યુઆરી, 2018ના રોજ કેટલામો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો ? 5 6 7 8 5 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ? 75% 50% 12.5% 25% 75% 50% 12.5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP