Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી
રણછોડલાલ છોટાલાલ પરીખ
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં “સારે જહાં સે અચ્છા” કોણે ગાયું હતું ?

સિરોજીની નાયડુ
કસ્તુરબા
સુચિતા કૃપલાણી
લતા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા
ચં.ચી.મહેતા
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા
ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP