Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રા.વિ. પાઠક
જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી
રણછોડલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

ભારદ્વાજ
મુનિ વાત્સાયન
વરાહમિહિર
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ?

સ્વીડન
સ્વિત્ઝર્લેન્ડ
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આકાર" એ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રવદન મહેતા
લીલા બહેન
આનંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિલાલ દ્વિવેદી
રતનજી ભટ્ટ
મણિશંકર ભટ્ટ
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

દિલ્લી
મુંબઇ
આપેલ પૈકી એક પણ નહીં
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP