Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

જયશંકર સુંદરી
રણછોડલાલ છોટાલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી
સરોજિની નાયડુ
ઈન્દ્ર નુઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
વિભાજી ઠાકોર
ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-1 વર્ષ
0-5 વર્ષ
0-6 વર્ષ
0-12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કર્મ વિભક્તિ
અધિકરણ વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ
સંબંધક વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP