Talati Practice MCQ Part - 5
‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.

માસિક
વાર્ષિક
સાપ્તાહિક
પખવાડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% ખોટ
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1892 – વડોદરા
ઈ.સ. 1910 – પોરબંદર
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1884 – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP