Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

ધારી
ગીર - સોમનાથ
અમરેલી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP