Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

ગાંધીનગર
વડોદરા
સુરત
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% નુકસાન
4% ખોટ
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ'(BIS)ની કચેરી કયા આવેલી છે ?

અમદાવાદ અને વડોદરા બંને
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

મોરબી
જામનગર
રાજકોટ
ગીરસોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP