Talati Practice MCQ Part - 5
નીચેના વાક્યનો પ્રકાર જણાવો.
“સમયસર જશો તો ટ્રેન મળશે."

દ્રષ્ટાંતવાચક
પર્યાયવાચક
શરતવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રણછોડલાલ છોટાલાલ પરીખ
રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

ગિરનાર
ગબ્બર
શેત્રુંજય
આબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

100 મીટર
70 મીટર
20 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP