Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખાગાર
અભિલેખ મંદિર
પુસ્તકાલય
અભિલેખપોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

મથુરા
હાજીપીર
અયોધ્યા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

ચંદ્રકાંત બક્ષી
બ.ક.ઠાકોર
ક.મા.મુનશી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

જીવરામ જોષી
પ્રવિણભાઈ પટેલ
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP