Talati Practice MCQ Part - 5 જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ? અભિલેખ મંદિર અભિલેખપોથી પુસ્તકાલય અભિલેખાગાર અભિલેખ મંદિર અભિલેખપોથી પુસ્તકાલય અભિલેખાગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો. અજયપાળ મુળરાજ -૨ કુમારપાળ ત્રિભુવનપાળ અજયપાળ મુળરાજ -૨ કુમારપાળ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ? ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1892 – વડોદરા ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1910 – પોરબંદર ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1892 – વડોદરા ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1910 – પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત = ______ નફો થાય ? 25 24 26.5 11.5 25 24 26.5 11.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? રાધેશ્યામ શર્મા મધુસૂદન પારેખ હરિશંકર દવે કવિ ન્હાનાલાલ રાધેશ્યામ શર્મા મધુસૂદન પારેખ હરિશંકર દવે કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ? ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP