Talati Practice MCQ Part - 5
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

75%
50%
12.5%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

રાજકોટ
શિહોર
વાંસદા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

નરસિંહ મહેતા
દયારામ
મણિલાલ દ્વિવેદી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP