Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિલાલ ત્રિવેદી
મણિશંકર ભટ્ટ
રતનજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે ?

રાજકોટ
કચ્છ
જૂનાગઢ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

980
890
1140
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP