Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

યુગવંદના
ધ્વનિ
ઉષા–સંધ્યા
યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

ગબ્બર
શેત્રુંજય
આબુ
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

જીવરાજ મહેતા
ધનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

શિક્ષણ આપવાનું
આપેલ તમામ
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
મહેસૂલ ઉઘરાવવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

મલ્હારરાવ
પ્રતાપસિંહ
સયાજીરાવ
દામાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ગોંડલ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP