Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ધ્વનિ
યુગવંદના
યાત્રા
ઉષા–સંધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

હિંમતલાલ
સર પુરુષોત્તમદાસ
ભાયલાલભાઈ
ઇન્દુલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

રેસાયુક્ત
રંગીન
સખત
પ્રકાશીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

નવસારી
અમદાવાદ
અમરેલી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દયારામ
પ્રેમાનંદ
શામળ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP