Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? ન્યાયમાતા પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ ન્યાયમાતા પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દૂધસાગર ડેરી કયાં આવેલી છે ? હિંમતનગર પાલનપુર ગાંધીનગર મહેસાણા હિંમતનગર પાલનપુર ગાંધીનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ? કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોશી કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ? રૂ.290 રૂ.260 રૂ.400 રૂ.280 રૂ.290 રૂ.260 રૂ.400 રૂ.280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ? ઇન્દુલાલ યાજ્ઞિક હિમાંશી શેલત દિગીશ મેહતા નારાયણ દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક હિમાંશી શેલત દિગીશ મેહતા નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? અભિનય કળા સ્થાપત્ય કળા રંગકળા શિલ્પ કળા અભિનય કળા સ્થાપત્ય કળા રંગકળા શિલ્પ કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP