Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ગુજરાતનો નાથ
ન્યાયમાતા
જય સોમનાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

ભરવાડ બહેનો
ખારવણ બહેનો
આદિવાસી બહેનો
મેર બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

અનન્વય
રૂપક
વ્યતિરેક
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ROM કોની ઉપર આવેલી સિલિકોન ચીપ છે ?

સપ્લાય ફેન
હાર્ડડિસ્ક
એક પણ નહીં
મધર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP