Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 1.1% નો 4% નુકસાન 1.1% ખોટ 4% ખોટ 1.1% નો 4% નુકસાન 1.1% ખોટ 4% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નશ : લોહી :: ? : શાહી પેન્સિલ કેમિકલ પદાર્થ કલમ પેન્સિલ કેમિકલ પદાર્થ કલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ? 50% 25% 75% 12.5% 50% 25% 75% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે ? ઘઉં મકાઈ જવ શેરડી ઘઉં મકાઈ જવ શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળયેલા છે ? ઉદ્યોગપતિ નાટ્યકલા પુરાતત્વ ચિત્રકલા ઉદ્યોગપતિ નાટ્યકલા પુરાતત્વ ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP