Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

જય સોમનાથ
પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ
ન્યાયમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% નુકસાન
1.1% ખોટ
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

50%
25%
75%
12.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળયેલા છે ?

ઉદ્યોગપતિ
નાટ્યકલા
પુરાતત્વ
ચિત્રકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP