Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ન્યાયમાતા
પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દૂધસાગર ડેરી કયાં આવેલી છે ?

હિંમતનગર
પાલનપુર
ગાંધીનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.290
રૂ.260
રૂ.400
રૂ.280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
હિમાંશી શેલત
દિગીશ મેહતા
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

અભિનય કળા
સ્થાપત્ય કળા
રંગકળા
શિલ્પ કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP