Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

હરગોવિંદ ખુરાના
સી.વી.રામન
આપેલ પૈકી એક પણ નહીં
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?

165
135
178
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ સોલંકી
વિસળદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘વિલંબ’ શબ્દનું તળપદુ સ્વરૂપ કયું છે ?

ખોડીલું
ગલેકુ
ખોળંબ
ત્રાભલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP