Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
મકરંદ દવે
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રેમાનંદ સાહિત્ય સભા કયા આવેલી છે ?

સુરત
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

રાજકોટ
જામનગર
મોરબી
ગીરસોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 629-645
ઈ.સ. 729-645
ઈ.સ. 690-735
ઈ.સ. 645-729

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે અંકોની સંખ્યામાં, દશકનો અંક, એકમના અંકથી બે ગણો છે. અંકોની અદલાબદલી કરતાં બનેલી નવી સંખ્યા, મૂળ સંખ્યાથી 36 ઓછી છે તો મૂળ સંખ્યા ___ હશે.

48
84
70
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP