Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ?

સુરેન્દ્રનગર
રાજકોટ
અમદાવાદ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

કાવ્યસંગ્રહ
નવલિકા
નવલકથા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ?

શેત્રુંજી
મચ્છુ
ભાદર
આજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP