Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
આશ્કા માંડલ
કનૈયાલાલ મુનશી
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો?

અસ્તયાગ્રહ
હઠાગ્રહ
દુરાગ્રહ
માયાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
20%
10%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી પેન્સન યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એશિયાનું સૌપ્રથમ લોકગેટ ધરાવતું શહેર કયું છે ?

વડોદરા
રાજકોટ
ભાવનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP