Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

ચાવડા
રાષ્ટ્રકૂટો
વાઘેલા
સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 645-729
ઈ.સ. 629-645
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

પ્રજીવકો
વાઇરસ
આનુંવંશિક
બેક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP