Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

ચાવડા
રાષ્ટ્રકૂટો
સોલંકી
વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 690-735
ઈ.સ. 729-645
ઈ.સ. 629-645
ઈ.સ. 645-729

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

મહમૂદ ગઝનવી
બહાદુર શાહ
મહંમદ બેગડો
મુઝફ્ફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ કોઈ પણ ગ્રહ પર ઉતરનાર અવકાશયાન ?

વેનેરા - 2
વેનેરા - 3
વેનેરા - 4
વેનેરા - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP