Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

કમળપૂજા
મરણટીપ
જીવ
થોડા ઓઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP