Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

10 ડિસેમ્બરે
11 ડિસેમ્બરે
10 નવેમ્બર
15 ડિસેમ્બરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

2 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

કશ્મીરનો પ્રવાસ
હમીરજી ગોહિલ
ભરત
હદયત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

ઈડર
બારડો
રાજપીપળા
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP