Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

કમળપૂજા
થોડા ઓઠા
જીવ
મરણટીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
નારાયણ દેસાઈ
દિગીશ મેહતા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જોડાક્ષરને ___ પણ કહેવાય છે.

સંયુક્તાક્ષાર
આપેલ પૈકી એક પણ નહીં
સયુક્તાક્ષાર
સંયુક્તાક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

ફૈયાઝ ખા
ઝાકીર હુસૈન
અલ્લારખા
રોનુ મજમુદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP