Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

હમીરજી ગોહિલ
હદયત્રિપુટી
કશ્મીરનો પ્રવાસ
ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

950
980
1140
890

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો?

અસ્તયાગ્રહ
હઠાગ્રહ
માયાગ્રહ
દુરાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

ચાઈના
આફ્રિકા
ઈંગ્લેન્ડ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

ઈન્દ્ર નુઈ
સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP