Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

ભરત
હમીરજી ગોહિલ
હદયત્રિપુટી
કશ્મીરનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય ક્રમ જણાવો.

ગૃહ, ગેલ, ગરજ, ગરમાવો
ગેલ, ગરમાવો, ગૃહ, ગરજ
ગરમાવો, ગરજ, ગેલ, ગૃહ
ગરજ, ગરમાવો, ગૃહ, ગેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

ખેડા
માતર
નડિયાદ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

દલપતરામ
દયારામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP