Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

કશ્મીરનો પ્રવાસ
હમીરજી ગોહિલ
હદયત્રિપુટી
ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો.

સર્વનામ
સંયોજક
એક પણ નહી
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

હાથી, રીંછ, સૂવર
સાબર, વાઘ, કાળિયાર
ગેંડા, જંગલી ભેંસ, હરણ
વાઘ, સફેદ હાથી, દિપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP